E-Paper E-Paper
  • Home
  • Entertainment
  • Bussiness

મોદી સરકારના ટિકાકાર અનુરાગ કશ્યપે ટ્વિટર એકાઉન્ટ ડિલીટ કર્યું

અનેક સામાજિક મુદ્દાઓ વિશે બેબાક અભિપ્રાય વ્યક્ત કરનાર ફિલ્મ નિર્માતા અનુરાગ કશ્યપે પોતાનું ટ્વિટર એકાઉન્ટ ડિલીટ કરી દીધું છે. તેણે પરિવારની સુરક્ષાનો મુદ્દો આગળ ધરીને આ પગલું ભર્યું છે. અનુરાગ કશ્યપને સોશિયલ મીડિયા પર સતત ધમકી મળી રહી છે અને આ ધમકીને પગલે તેણે આ નિર્ણય લીધો છે. આ પહેલા અનુરાગ કશ્યપને ઓનલાઈન ધમકી મળ્યા બાદ તેણે મુંબઈ પોલીસને ફરિયાદ કરી હતી. ઉલ્લેખનીય છે કે આર્ટિકલ 370 હેઠળ કાશ્મીરને મળતો વિશેષ દરજ્જો ભારત સરકારે પાછો ખેંચી લેતા અનુરાગે મોદી સરકારની ટીકા કરી હતી. આ બાબતે સરકારના સમર્થકોએ અનુરાગની નિંદા કરી હતી.

Post Views: 17

Latest

ગઠબંધન સરકાર: જાણો મહારાષ્ટ્રમાં કોને, કયું મળ્યું મંત્રાલય
2 ટ્રિલિયન ડોલર માર્કેટ કેપ ધરાવતી વિશ્વની આ પહેલી કંપની બની
આ બાળકી છે ભારતની ગ્રેટા થનબર્ગ, જે દુનિયાની સૌથી નાની ઉંમરની કાર્યકર્તા છે
બાંગ્લાદેશના વિદેશ મંત્રીએ ભારતનો પ્રવાસ રદ કર્યો, અમિત શાહની આ ટિપ્પણી છે કારણ
ઝારખંડ વિધાનસભામાં ત્રીજા તબક્કાનું મતદાન પૂર્ણ, આટલા મતો પડ્યા
બોલીવુડની આ અભિનેત્રી બની 2019ની સેક્સીએસ્ટ એશિયન મહિલા
અયોધ્યા મામલે SCમાં દાખલ કરાયેલ બધીજ 18 પુનર્વિચાર અરજીઓ ફગાવી દેવાઈ
કોઈપણ પંચે સરકારની વિરૂધ્ધમાં ક્યારેય પોતાનો અહેવાલ આપ્યો છે? આ કિસ્સામાં પણ..
હવે કાયદાની નજરમાં પત્નીના અનૈતિક સંબધો ગુનો ગણાશે નહીં, જાણો કેમ…
નાગરિકતા સુધાર ખરડામાંથી કેમ માત્ર મુસ્લિમોને જ બાકાત રાખવામાં આવ્યા? આ રહ્યા કારણ