E-Paper E-Paper
  • Home
  • Entertainment
  • Bussiness

શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેઍ અયોધ્યામાં રામલલાના દર્શન કર્યા

અયોધ્યામાં રામ મંદિર નિર્માણને લઇને ફરી ઍકવાર રાજનીતિ ગરમ થવા લાગી છે. શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે પોતાના ૧૮ સાંસદો સાથે રવિવારે રામલલાના દરબારમાં પહોંચ્યા અને રામલલા મંદિરમાં પૂજા કરી હતી. તેમનું આ પગલું રામ મંદિર નિર્માણ માટે મોદી સરકાર પર રાજકીય દબાણના રૂપમાં જોવામાં આવી રહ્નાં છે. અયોધ્યામાં ઉદ્ધવ ઠાકરેઍ પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્નાં કે કેન્દ્રમાં મજબૂત સરકાર છે. મોદી સરકાર જો મંદિર બનાવવા તરફ પગલા ઉઠાવશે તો અમે સાથ આપીશું. ઉદ્ધવે કહ્નાં કે, કેન્દ્ર સરકાર રામ મંદિરને લઇને નિર્ણય કરે અને રામ મંદિર બનાવે. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેઍ કહ્નાં કે વટહુકમ લાવીને મંદિર બનાવી શકાય છે. તેમણે કહ્નાં કે જો જરૂર પડી તો ફરીથી રામ મંદિર આંદોલન શરૂ કરવામાં આવશે.

ઉદ્ધવ ઠાકરેઍ કહ્નાં કે પાછલી વખતે જ્યારે હું આવ્યો તો લોકોને લાગ્યું કે હું રાજનીતિ કરવા માટે આવ્યો છે, પરંતુ ઍ સમયે મેં નારો આપ્યો હતો કે પહેલા મંદિર પછી સરકાર.. મેં કહ્નાં હતું હું ફરી આવીશ અને મેં મારો વાયદો નિભાવ્યો છે. આજે ફરી કહું છું કે મંદિર બનશે ઍટલે બનશે. ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણી પહેલા ઉદ્ધવ ઠાકરે અયોધ્યા પોતાના પરિવાર સાથે આવ્યાં હતા અને રામ મંદિરને લઇને સરકારને પ્ર ‘ પણ પૂછ્યાં હતા. હવે લોકસભા ચૂંટણી બાદ સાધુ સંતોના જયકાર વચ્ચે ઉદ્ધવ ઠાકરે પોતાના ૧૮ સાંસદો સાથે અયોધ્યા પહોંચ્યા છે. ઉદ્ધવ ઠાકરેઍ કહ્નાં કે, રામ મંદિર અમારા માટે ક્યારેય રાજનીતિનો વિષય નથી રહ્ના, અમે રામના નામ પર મતો નથી માગતા.

Post Views: 17

Latest

ગઠબંધન સરકાર: જાણો મહારાષ્ટ્રમાં કોને, કયું મળ્યું મંત્રાલય
2 ટ્રિલિયન ડોલર માર્કેટ કેપ ધરાવતી વિશ્વની આ પહેલી કંપની બની
આ બાળકી છે ભારતની ગ્રેટા થનબર્ગ, જે દુનિયાની સૌથી નાની ઉંમરની કાર્યકર્તા છે
બાંગ્લાદેશના વિદેશ મંત્રીએ ભારતનો પ્રવાસ રદ કર્યો, અમિત શાહની આ ટિપ્પણી છે કારણ
ઝારખંડ વિધાનસભામાં ત્રીજા તબક્કાનું મતદાન પૂર્ણ, આટલા મતો પડ્યા
બોલીવુડની આ અભિનેત્રી બની 2019ની સેક્સીએસ્ટ એશિયન મહિલા
અયોધ્યા મામલે SCમાં દાખલ કરાયેલ બધીજ 18 પુનર્વિચાર અરજીઓ ફગાવી દેવાઈ
કોઈપણ પંચે સરકારની વિરૂધ્ધમાં ક્યારેય પોતાનો અહેવાલ આપ્યો છે? આ કિસ્સામાં પણ..
હવે કાયદાની નજરમાં પત્નીના અનૈતિક સંબધો ગુનો ગણાશે નહીં, જાણો કેમ…
નાગરિકતા સુધાર ખરડામાંથી કેમ માત્ર મુસ્લિમોને જ બાકાત રાખવામાં આવ્યા? આ રહ્યા કારણ