E-Paper E-Paper
  • Home
  • Entertainment
  • Bussiness

ચાણક્યના રોલમાં દેખાશે બોલિવૂડનો આ વર્સિટાઇલ અભિનેતા

અભિનેતા અજય દેવગણ નિરજ પાંડેની ઐતિહાસિક પૃષ્ઠભુમિ પર બની રહેલી ફિલ્મ ‘ચાણક્ય’ માં મુખ્ય ભુમિકામાં દેખાશે. આ ફિલ્મ મોર્ય સમ્રાટ ચંદ્રગુપ્તનાં ગુરૂ ચાણક્યના જીવન પર આધારિત હશે. આ ફિલ્મનું નિર્દેશન બોલિવુડના પ્રખ્યાત ડાયરેક્ટર નિરજ પાંડે કરી રહ્યાં છે.

ફિલ્મ અંગે વાત કરતાં અજય દેવગણે કહ્યું હતું કે હું નિરજ જેવાં નિર્દેશક સાથે કામ કરવાં બાબતે ઉત્સાહિત છું. તેનું કામ મેં નજીકથી જોયું છે. નિરજ પાંડેઍ પોતાની આ ફિલ્મને જુસ્સો વધારવાર પ્રોજેક્ટ ગણાવ્યો હતો. અજય દેવગણને ચાણક્યની ભુમિકામાં જોવું ભારતીય દર્શકોને પણ ગમશે. અજય દેવગણ આ પહેલા પણ ઍૈતિહાસિક ભુમિકાઓ ભજવી છે ત્યારે ચાણક્યમાં તેના લુકને જોવા લોકો ઉત્સાહિત રહેશે

Latest

કાનપુર પાસે કાલિંદી ઍક્સપ્રેસમાં બ્લાસ્ટ, કોઇ જાનહાનિ નહીં
જાસૂસી મામલે જેલમાં બંધ પાકિસ્તાની કેદીની જયપુર જેલમાં હત્યા
દક્ષિણ કોરિયામાં પીઍમ મોદીઍ મહાત્મા ગાધીની પ્રતિમાનુ અનાવરણ કર્યુ
આઇઍલ ઍન્ડ ઍફઍસ કટોકટી : ઇડીના છ સ્થળોઍ દરોડા
કાપડ માર્કેટમાં હવે સર્જિકલ સ્ટ્રાઇક-ટુ અને હેન્ડ ગ્રેનેડની બિલબુક!
‘સ્ટેચ્યુ’ને ધાનાણીઍ ભંગાર કહેતા ગૃહમાં ધમાલ
આર્મી ચીફ બિપિન રાવતે તેજસથી ભારે ઉડાણ
સરકારની વેબસાઇટમાં સ્ક્રેપનો ઉલ્લેખ નથી તેમ છતાં ધાનાણીની જૂઠાણાથી બધાને ગેરમાર્ગે દ ....
મસૂદ અઝહર અને હાફિઝ સઇદને અંડરગ્રાઉન્ડ થઇ જવા પાકિસ્તાન સેનાની સૂચના
ફરીથી સજી રહી છે દેશની પહેલી મારૂતિ ૮૦૦